ધોરાજી પાસે અકસ્માતમાં 4નાં મોત, 2 ઇજાગ્રસ્ત: ઇનોવા કાર પલટી ગઈ; મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા

ધોરાજી પાસે અકસ્માતમાં 4નાં મોત, 2 ઇજાગ્રસ્ત:ઇનોવા કાર પલટી ગઈ; મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા
Email :

રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણસર પલટી જતાં અકસ્માત સર્જાયો. ઘટનામાં કારમાં સવાર 6માંથી 4નાં મોત નીપજ્યાં છે, જ્યારે

બે 2 ઇજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત

નીપજતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોનાં નામ ઈજાગ્રસ્તનાં નામ અમે આ સમાચાર સતત અપડેટ કરીએ છીએ... અકસ્માતની તસવીરો

Leave a Reply

Related Post