PAKમાં ભારતીય ડિપ્લોમેટને દેશ છોડવાનો આદેશ: ગેરકાયદે એક્ટિવિટીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો; અનિચ્છિત વ્યક્તિ ઘોષિત કરાયા

PAKમાં ભારતીય ડિપ્લોમેટને દેશ છોડવાનો આદેશ:ગેરકાયદે એક્ટિવિટીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો; અનિચ્છિત વ્યક્તિ ઘોષિત કરાયા
Email :

પાકિસ્તાન સરકારે મંગળવારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનના એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા. પાકિસ્તાનનો આરોપ છે કે આ અધિકારી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હતા. પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સ

(ડિપ્લોમેટ ઇન ઇન્ચાર્જ) ને વિદેશ મંત્રાલયમાં બોલાવીને નારાજગી વ્યક્ત કરી અને અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો. મંગળવારે અગાઉ, ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનના એક અધિકારીને પણ પર્સોના

નોન ગ્રેટા જાહેર કર્યા હતા. ભારતે તેના પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેને 24 કલાકની અંદર દેશ છોડી દેવા કહ્યું હતું. પાકિસ્તાન સંબંધિત અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો...

Leave a Reply

Related Post