114 તાલુકામાં વરસાદ, 8નાં મોત: અમદાવાદમાં રાત્રે કડાકાભડકા સાથે ધમાકેદાર બેટિંગ, આજે 10 જિલ્લામાં આગાહી, 10 મેથી ગીરના સિંહોની વસતિગણતરી થશે

114 તાલુકામાં વરસાદ, 8નાં મોત:અમદાવાદમાં રાત્રે કડાકાભડકા સાથે ધમાકેદાર બેટિંગ, આજે 10 જિલ્લામાં આગાહી, 10 મેથી ગીરના સિંહોની વસતિગણતરી થશે
Email :

114 તાલુકામાં માવઠું, 8નાં મોત ગુજરાતમાં ગઈકાલે 114 તાલુકામાં દોઢ ઈંચ સુધી કમોસમી વરસાદ પડ્યો છે....ધોળકા હાઈવે પર રિક્ષા પર હોર્ડિંગ પડતાં ચાલકનું મોત થયું. વડોદરામાં વીજતાર પડતાં રિક્ષાચાલકનું પ્રાણપંખેરું ઊડી ગયું. રાજ્યમાં કુલ 8 લોકોનાં મોત થયાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 દિવસ સુધી રાજ્યના વિવિધ

ભાગોમાં વરસાદ પડશે હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે....આ સાથે વીજળી અને વાવાઝોડાની પણ શક્યતા છે....આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને મોરબીમાં કરા સાથે વરસાદ પડી શકે છે.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં 10 મેથી સિંહોની ગણતરી

શરૂ થશે ગુજરાતમાં 10 મેથી સિંહોની ગણતરી શરૂ થશે...આ ગણતરી ચાર દિવસ સુધી ચાલશે અને પછી ખબર પડશે કે કેટલા સિંહ છે....છેલ્લે ગણતરી થઈ ત્યારે 674 સિંહ હતા.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા શખસની હત્યા નડિયાદમાં બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની હત્યા કરી

દેવાઈ....ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને એક મિત્રએ પકડી રાખ્યો અને બીજાએ ચપ્પુ મારી દીધું....પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસે ટીંગાટોળી સાથે દોડાવીને કાર્યકરોને બસમાં ભર્યા વડોદરામાં બોટકાંડની પીડિત મહિલાઓ સાથેના દુર્વ્યવહારના વિરોધમાં કૉંગ્રેસે ધરણાં કર્યા, પરંતુ પોલીસે કૉંગ્રેસ કાર્યકરોને દોડાવી-દોડાવીને બસમાં ભર્યા અને

અટકાયત કરી....કૉંગ્રેસે આને ગાંધી વિચારનું અપમાન ગણાવ્યું.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વગર વરસાદે પડેલા ભૂવામાં રિક્ષાચાલક લોહીલુહાણ અમદાવાદમાં વગર વરસાદે ભૂવાો પડ્યો.. મકરબા મેઇન રોડ પર રિક્ષા પસાર થતા જ ભૂવો પડ્યો, મોરો અંદર ઘૂસી જતાં રિક્ષાચાલક લોહીલુહાણ થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

ચંડોળામાં રહેતા લોકોની વહાવે આવ્યા શક્તિસિંહ ગોહિલ અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનમાં ઘર ગુમાવનારની વહારે આવ્યા શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહ કહ્યું હતું કે કોંગ્રેસ નિર્દોષ ગરીબોની સાથે છે અમને તેમને સુપ્રીમ કોર્ટ સુધી જવામાં મદદ કરશે, સાથે જ તેમણે સરકાર પાસે વૈકલ્પિક મકાનની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

Leave a Reply

Related Post