Surya Gochar: ક્યારે છે મિથુન સંક્રાતિ? સુર્યદેવ ક્યારે કરશે રાશિ પરિવર્તન?

Surya Gochar: ક્યારે છે મિથુન સંક્રાતિ? સુર્યદેવ ક્યારે કરશે રાશિ પરિવર્તન?
Email :

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા જ્યારે રાશિ પરિવર્તન કરે છે અને જે રાશિમાં ગોચર તે રાશિ અનુસાર સંક્રાતિનું નિર્માણ થાય છે જેમકે મિથુન રાશિમાં આવે તો મિથુમ સંક્રાતિ, વૃષભ રાશિમાં આવે તો વૃષભ સંક્રાતિ, ગ્રહોના રાજા સૂર્ય વૃષભથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ એક ખગોળીય ઘટના છે જેને મિથુન સંક્રાતિ કહેવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ જ્યોતિષિય ઘટના માનવામાં આવે છે. આ દિવસથી મિથુન સૌર માસની શરૂઆત થઇ રહ્યુ છે. જે એક મહિના સુધી ચાલશે.

આપણને વાતાવરણની વાત કરીએ તો મિથુન સંક્રાતિનો વિશેષ પ્રભાવ રહે છે. આ સમયે સૂર્ય ગ્રીષ્મ ઋતુના મધ્યમાં સ્થિત હોય છે અને ધરતી વિશેષ ગોળાર્ઘ, ભયંકર ગરમીથી તપતી હોય છે.

મિથુન સંક્રાતિનું જ્યોતિષીય મહત્ત્વ

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. મિથુન સંક્રાતિ એટલે સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ. આ ગોચરથી વાણી, વેપાર, લીડરશીપ અને શિક્ષણ ક્ષેત્રે સફળતા રહેશે. આ સમયે બુદ્ધિ, તર્ક અને નેટવર્કિગ મજબુત થશે. સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ પરિવર્તન અને નવા આરંભનો સૂચક છે. વિશેષ રૂપથી આ લોકોને મીડિયા, ટેકનોલોજીના ક્ષેત્રે સફળતા મળશે.

મિથુન રાશિમાં સૂર્ય ગોચરની તમામ રાશિ પર અસર

સૂર્ય જ્યારે મિથુન રાશિમાં ગોચર કરે છે તેની અસર તમામ રાશિ પર પડે છે. આ ગોચર દરમિયાન વેપાર, શિક્ષા, રાજનીતિ અને સામાજીક સંબંધો મજબૂત થશે. સૂર્યના ગોચરથી આ રાશિને થશે ફાયદો.

વૃષભ રાશિ

સૂર્ય ગ્રહનું મિથુન રાશિમાં ગોચર વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપારીઓને ફાયદો થશે. જુના રોકાણથી લાભ થશે. વાણી પર પ્રભાવ વધશે. સબંધો મજબૂત થશે. આ સમય તમારા માટે શુભ રહેશે. નવા મિત્રો મળશે. સંબંધો વધારે મજબુત બનશે. દરેક ક્ષેત્રે સફળતા મળતા આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનમાં પ્રગત્તિ થશે.

મિથુન રાશિ

આ રાશિમાં સૂર્યનું ગોચર થઇ રહ્યુ હોવાથી આ મિથુન સંક્રાતિનો સૌથી વધુ ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન થશે. અટકેલા કામ થશે કરેલા સંકલ્પ સિદ્ધ કરી શકશો. મેળવેલી જીત પર ખુશી મળી શકશે. 

Leave a Reply

Related Post