આજે ચેન્નઈ જીતશે કે પછી પંજાબ?: ગાયકવાડ કે પછી અર્શદીપ સિંહ, કોણ બનશે મેચ વિનર?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્શન કરો

આજે ચેન્નઈ જીતશે કે પછી પંજાબ?:ગાયકવાડ કે પછી અર્શદીપ સિંહ, કોણ બનશે મેચ વિનર?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્શન કરો
Email :

IPL 2025ની 22મી મેચ અને દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સીઝનમાં અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સે

4 મેચ અને પંજાબ કિંગ્સે 3 મેચ રમી છે. ચેન્નઈ 4માંથી ફક્ત 1 મેચ જીતી શક્યું છે. પંજાબે પહેલી 2 મેચ જીતી હતી અને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચ કોણ જીતશે, ચેન્નઈ કે પંજાબ?

આજે નૂર અહેમદ કેટલી વિકેટ લેશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્ટ કરો... તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Leave a Reply

Related Post