શું આજે અય્યર પોતાની જૂની ટીમ સામે જીતશે?: ચક્રવર્તી કેટલી વિકેટ લેશે?; કોણ બનશે પ્લેયર ઑફ ધ મેચ?; પોલમાં પ્રિડિક્ટ કરો

શું આજે અય્યર પોતાની જૂની ટીમ સામે જીતશે?:ચક્રવર્તી કેટલી વિકેટ લેશે?; કોણ બનશે પ્લેયર ઑફ ધ મેચ?; પોલમાં પ્રિડિક્ટ કરો
Email :

IPL-2025માં આજે પંજાબ કિંગ્સ (PBKS)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થશે. મેચ મુલ્લાનપુરમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાની આ સીઝનની સાતમી મેચ હશે. ટીમે 6માંથી 3 જીત અને 3 હાર

મેળવી છે. બીજી તરફ પંજાબની છઠ્ઠી મેચ હશે. ટીમે 5માંથી 3 મેચ જીતી છે, જ્યારે 2માં હારનો સામનો કરવો પડ્યો છે. આજની મેચ કોણ જીતશે, પંજાબ કે કોલકાતા? આજે શ્રેયસ અય્યર કેટલા રન

બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે... 1. 2. 3. 4. 5.

Related Post